Home / Gujarat / Surendranagar : Surendranagar news: More than 500 houses of the housing scheme are vacant

Surendranagar news: આવાસ યોજનાના 500થી વધુ મકાનો ખાલી, આ કારણે લાભાર્થીઓ રહેવા માટે તૈયાર જ નથી

Surendranagar news: આવાસ યોજનાના 500થી વધુ મકાનો ખાલી, આ કારણે લાભાર્થીઓ રહેવા માટે તૈયાર જ નથી

સુરેન્દ્રનગરમાં આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા 500થી વધુ મકાનોમાં મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓના અભાવના કારણે લાભાર્થીઓ રહેવા તૈયાર નથી.આ યોજના હેઠળ બનાવાયેલા મકાનોમાં પીવાનું પાણી, સાફ-સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે લાભાર્થીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon