Home / Gujarat / Ahmedabad : Ahmedabad news: Death toll in plane crash reaches 265, PM Modi reaches airport

Ahmedabad news: PM મોદી સિવિલ હોસ્પિટલ પહોંચની ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરીને થયા રવાના

એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન AI 171 અકસ્માતનો ભોગ બન્યું. આ વિમાન ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં ક્રેશ થયું. વિમાનમાં 242 લોકો સવાર હતા. 241 લોકોએ જીવ ગુમાવ્યા, ફક્ત એક મુસાફર બચી ગયો. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલુ છે. પીએમ મોદી અમદાવાદમાં છે. ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર. આ સાથે પીએમ મોદી સિવિલ હોસ્પિટલમાં પીડિતોને પણ મળી શકે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon