Home / Gujarat / Surat : Hanuman Jayanti celebrated in temples, 6,000 kg laddus

Surat News: મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી, અટલ આશ્રમમાં 6,000 કિલોનો લાડુ ધરાવાયો

Surat News: મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી, અટલ આશ્રમમાં 6,000 કિલોનો લાડુ ધરાવાયો

આજે સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં પણ અનેક જગ્યાએ વિશેષ આયોજન કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વિશાળ અને આકર્ષક કાર્યક્રમ પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે યોજાયો હતો. આ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ પૂજન, હવન અને આરતી સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon