Home / Gujarat / Surendranagar : A family from Radhanpur met with an accident while going to visit Chotila

Surendranagar news: ચોટીલા દર્શન કરવા જતા રાધનપુરના પરિવારને નડ્યો અકસ્માત, 1નું મોત, 7 લોકો ઈજાગ્રસ્ત

Surendranagar news: ચોટીલા દર્શન કરવા જતા રાધનપુરના પરિવારને નડ્યો અકસ્માત, 1નું મોત, 7 લોકો ઈજાગ્રસ્ત

ગુજરાતમાં વધુ એક  સુરેન્દ્રનગર-મુળી હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય સાત મુસાફરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon