અમદાવાદમાં ચંડોળા તળાવમાં ચાલી રહેલા અભિયાન મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "અમે તે વિસ્તાર તોડી પાડ્યો છે, જ્યાંથી અલ કાયદા સાથે જોડાયેલા ચાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા હતા. આ વિસ્તારમાંથી જ અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ થયો હતો.

