Home / Gujarat : 13 IAS officers of the state transferred

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, અશ્વિની કુમાર અને રમેશ ચંદ મીણાનો સમાવેશ

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, અશ્વિની કુમાર અને રમેશ ચંદ મીણાનો સમાવેશ

ગુજરાત રાજ્યના 13 IAS અધિકારીઓની બદલીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ કલેકટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. જુનાગઢ મનપા કમિશનર ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બનાવાયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
  • શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી
  • એમ. થેન્નારસન બન્યા નવા શહેરી વિકાસ સચિવ
  • અશ્વિની કુમાર યુથ સ્પોર્ટ્સના સચિવ તરીકે નિમાયા
  • રમેશમીના બન્યા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ
  • મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા
  • રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશી ટુરિઝમ વિભાગમાં એમડી બન્યા
  • ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
  • પંચમહાલના કલેક્ટર આશિષ કુમારની પણ બદલી
  • આશિષ કુમારની આદિજાતી વિકાસ બોર્ડમાં બદલી
  • જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા તેજસ પરમાર
  • આરતી કવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો
  • જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો
  • નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક

 

Related News

Icon