Home / Sports : Indian team will be announced on this day for the England tour

Ind vs Eng / ઈંગ્લેન્ડ પ્રવાસ માટે આ દિવસે ભારતીય ટીમની થશે જાહેરાત, નવો ટેસ્ટ કેપ્ટન પણ મળશે

Ind vs Eng / ઈંગ્લેન્ડ પ્રવાસ માટે આ દિવસે ભારતીય ટીમની થશે જાહેરાત, નવો ટેસ્ટ કેપ્ટન પણ મળશે

ભારતીય ટીમ જૂનમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝ સાથે, ભારતીય ટીમ નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલની શરૂઆત કરશે. જોકે, ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે. રોહિતની નિવૃત્તિ પછી, સમાચાર આવ્યા કે વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon