ભારતે પાકિસ્તાનને અડીને આવેલા તેના દક્ષિણ સરહદી વિસ્તારમાં મોટા હવાઈ અભ્યાસ માટે NOTAM (Notice to Airmen) જારી કરી છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા અને પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

