Home / India : Reports of damage to S-400 system false and baseless: Defense official

S-400 સિસ્ટમમાં નુકસાનના અહેવાલો ખોટા અને પાયાવિહોણા: સંરક્ષણ અધિકારી

S-400 સિસ્ટમમાં નુકસાનના અહેવાલો ખોટા અને પાયાવિહોણા: સંરક્ષણ અધિકારી

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલ હુમલાઓનો જવાબ આપવામાં ભારતની S-400 સંરક્ષણ પ્રણાલી એક સફળ શસ્ત્ર સાબિત થઈ છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેટલાક સમાચાર અહેવાલોમાં તેને નુકસાન પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હતો.
જોકે, ભારતીય સંરક્ષણ અધિકારીઓએ દાવાઓ અંગે સ્પષ્ટતા કરી છે અને તેને "પાયાવિહોણા"  સમાચાર ગણાવ્યા છે. "S-400 સિસ્ટમના વિનાશ અથવા કોઈપણ નુકસાનના સમાચાર અહેવાલો પાયાવિહોણા અને ખોટા સમાચાર છે", તેમ સંરક્ષણ અધિકારીઓએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું. સંરક્ષણ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે S-400 સિસ્ટમ સંપૂર્ણપણે સલામત છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon