Home / India : 114 Muslims removed from jobs at Shani Shingnapur temple in Maharashtra

શનિ શિંગણાપુર મંદિરમાંથી 114 મુસ્લિમોને નોકરી પરથી હટાવ્યાં, બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ

શનિ શિંગણાપુર મંદિરમાંથી 114 મુસ્લિમોને નોકરી પરથી હટાવ્યાં, બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ

Shani Shingnapur Temple: મહારાષ્ટ્રના અહમદનગર (હવે અહિલ્યાનગર) જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિરના ટ્રસ્ટ 'શ્રી શનિશ્ચર દેવસ્થાન' એ તાજેતરમાં જ શિસ્તભંગના કારણોસર 167 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓમાંથી 114 એટલે કે લગભગ 68% મુસ્લિમ છે. જોકે, ટ્રસ્ટે પોતાના સત્તાવાર નિવેદનમાં ધાર્મિક આધાર પર ભેદભાવનો ઈનકાર કર્યો છે અને જણાવ્યું કે આ પગલું કર્મચારીઓનું ખરાબ પ્રદર્શન અને લાંબા સમયથી ગેરહાજર રહેવાના કારણે લેવામાં ઉઠાવવામાં આવ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon