Home / India / LokSabha Election 2024 : BJP Last two election 2014 and 2019 manifasto fulfill promises

2014 અને 2019ના કેટલા વાયદાને મોદી સરકારે પૂર્ણ કર્યા? BJPના ‘સંકલ્પ પત્ર’માં શું હતું?

2014 અને 2019ના કેટલા વાયદાને મોદી સરકારે પૂર્ણ કર્યા? BJPના ‘સંકલ્પ પત્ર’માં શું હતું?

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપના મેનિફેસ્ટોનું નામ ‘સંકલ્પ પત્ર’ છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના મોટાભાગના વૈચારિક વાયદાને પૂર્ણ કર્યા છે. ભાજપના સંકલ્પ પત્રમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવું સામેલ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon