ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપના મેનિફેસ્ટોનું નામ ‘સંકલ્પ પત્ર’ છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના મોટાભાગના વૈચારિક વાયદાને પૂર્ણ કર્યા છે. ભાજપના સંકલ્પ પત્રમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવું સામેલ છે.

