Home / India : Cabinet expansion in Maharashtra will take place on this date

શિંદે-પવાર માની ગયા, મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું આ તારીખે થશે વિસ્તરણ

શિંદે-પવાર માની ગયા, મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું આ તારીખે થશે વિસ્તરણ

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ગડબડ અંગેની અટકળોનો ટૂંક સમયમાં અંત આવવાનો છે. ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ વિસ્તરણનો દિવસ નક્કી કરી દેવાયો છે. એવું માનવામાં આવે છે કે શિંદે જૂથ ગૃહ મંત્રાલય અને કેટલાક મોટા કેબિનેટ મંત્રાલયો પર અડગ હતા તેમને મનાવી લેવાયા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon