Home / India : High Court granted bail to Sukesh Chandrasekhar in fraud case

છેતરપિંડીના કેસમાં સુકેશ ચંદ્રશેખરને હાઈકોર્ટે આપ્યા જામીન, જામીન બાદ પણ રહેશે જેલમાં, જાણો કેમ

છેતરપિંડીના કેસમાં સુકેશ ચંદ્રશેખરને હાઈકોર્ટે આપ્યા જામીન, જામીન બાદ પણ રહેશે જેલમાં, જાણો કેમ

જસ્ટિસ મનીષ પિટાલેની સિંગલ બેન્ચે ગુરુવારે તેના આદેશમાં નોંધ્યું હતું કે હાલના ગુનામાં આરોપી સાત વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને ટ્રાયલ હજુ શરૂ થવાની બાકી છે. બોમ્બે હાઈકોર્ટે કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરને શહેર પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા 2015માં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં જામીન મંજૂર કર્યા છે. જો કે, સુકેશ ચંદ્રશેખર દિલ્હીની તિહાર જેલમાંથી બહાર આવશે નહીં, જ્યાં તે હાલમાં બંધ છે, કારણ કે તે અનેક કેસોમાં આરોપી છે. જસ્ટિસ મનીષ પીતાલેની સિંગલ બેન્ચે નોંધ્યું હતું કે હાલના ગુનામાં આરોપી સાત વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને ટ્રાયલ હજુ શરૂ થવાની બાકી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon