Home / India : How many years punishment in the case of love jihad in Bharatiya Nyaya Sanhita

લવ જેહાદના કેસમાં નવા કાયદામાં કેટલા વર્ષની થશે સજા? જાણો વિગત

લવ જેહાદના કેસમાં નવા કાયદામાં કેટલા વર્ષની થશે સજા? જાણો વિગત

દેશમાં 'લવ જેહાદ'ના કિસ્સાઓને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આવા મામલાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે પણ વાત કરવામાં આવી છે. પરંતુ હવે ભારતીય ન્યાયિક સંહિતામાં આ અંગે કાયદો બનાવવામાં આવ્યો છે. જેના પગલે લવ જેહાદ જેવા મામલાઓ પર કાર્યવાહી કરવામાં સરળતા રહેશે અને નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરી શકાશે. હવે ધાર્મિક ઓળખ છુપાવીને લગ્ન કરવાના કેસમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ 10 વર્ષની સજા થશે. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 69માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon