1971 પછી પ્રથમ વખત ઈન્ડિયન નેવીનો પાકિસ્તાન પર ઘાતક હુમલો કર્યો છે.ભારતીય નેવીએ પાકિસ્તાનના કરાચી પોર્ટને તબાહ કરી દીધું છે. નેવીએ સમુદ્ર હુમલામાં કરાચી પોર્ટ પર એક પછી એક તાબડતોડ મિસાઈલોથી હુમલો કર્યો છે. આ હુમલામાં કરાચી પોર્ટને તબાહ કરી નાખ્યું છે. પહેલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાનમાં વધેલા તણાવ વચ્ચે ભારતીય નેવીએ પ્રથમ વખત INS વિક્રાંતને અરબ સાગરમાં તૈનાત રાખ્યું છે.

