Home / India : landslide in Rudraprayag late night 4 people died

VIDEO: રૂદ્રપ્રયાગમાં મોડી રાત્રે ભૂસ્ખલનમાં 4 લોકોના મોત, ત્રિપુરામાં 5 દિવસમાં પૂરથી 17 લાખ લોકો અસરગ્રસ્ત

VIDEO: રૂદ્રપ્રયાગમાં મોડી રાત્રે ભૂસ્ખલનમાં 4 લોકોના મોત, ત્રિપુરામાં 5 દિવસમાં પૂરથી 17 લાખ લોકો અસરગ્રસ્ત

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon