Home / India : Supreme Court is strict on not releasing a person in jail despite bail

'કોર્ટે જામીન આપ્યા છે તો જેલમાંથી મુક્ત કેમ ના કર્યો', સુપ્રીમનો યોગી સરકારને 5 લાખ વળતર ચૂકવવા આદેશ 

'કોર્ટે જામીન આપ્યા છે તો જેલમાંથી મુક્ત કેમ ના કર્યો', સુપ્રીમનો યોગી સરકારને 5 લાખ વળતર ચૂકવવા આદેશ 

કોર્ટમાંથી જામીનનો ઓર્ડર છતાં યુપીની ગાઝિયાબાદ જેલમાં બંધ વ્યક્તિને મુક્ત ન કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આરોપી આફતાબને 5 લાખનું વચગાળાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના જામીનના આદેશ પછી મુક્ત ન કરવાની તપાસ ગાઝિયાબાદ જિલ્લા ન્યાયાધીશને સોંપવામાં આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon