Pahalgam terror Attack : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય નૌકાદળે તેના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને(INS Vikrant) અરબ સાગરમાં કરવર કિનારા નજીક તૈનાત કર્યું છે. આ યુદ્ધજહાજના સ્ટ્રાઈક ગ્રૂપમાં એક એરક્રાફ્ટ કેરિયર, ડિસ્ટ્રોયર, ફ્રિગેટ, સબમરીન વિરોધી યુદ્ધજહાજ (Aircraft carrier, destroyer, frigate, anti-submarine warfare ship) અને અન્ય સહાયક જહાજોનો સમાવેશ થાય છે.

