Home / Gujarat / Ahmedabad : Preparations for Rath Yatra in full swing

રથયાત્રાની તૈયારી જોરશોરમાં, કાલુપુર પાસે રોડ બંધ હોવાથી રુટમાં ફેરફાર અંગે મંદિરના ટ્રસ્ટીનું નિવેદન

રથયાત્રાની તૈયારી જોરશોરમાં, કાલુપુર પાસે રોડ બંધ હોવાથી રુટમાં ફેરફાર અંગે મંદિરના ટ્રસ્ટીનું નિવેદન

Ahmedabad News: રથયાત્રા વર્ષોથી પરંપરાગત રૂટ ઉપર યોજાય છે ત્યારે મેટ્રો રેલ દ્વારા કાલુપુર પાસે કામ ચાલતું હોવાથી રૂટમાં સામાન્ય ફેરફાર કરવા મેટ્રો રેલ દ્વારા મંદિરને સૂચન કરવામાં આવ્યું હતું. જો કે, રુટમાં ફેરફાર કરવા બાબતનો મંદિર દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો છે અને રથયાત્રા પરંપરાગત રૂટ પર જ યોજાશે તેવું જણાવવામાં આવ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon