આજે અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા યોજાશે, જે 27 જૂન, 2025ના રોજ યોજાનારી 148મી રથયાત્રાનું પ્રથમ પગલું છે. ચંદન યાત્રામાં રથોનું પૂજન થશે અને રથોની સમારકામની પ્રક્રિયા શરૂ થશે.
આજે અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા યોજાશે, જે 27 જૂન, 2025ના રોજ યોજાનારી 148મી રથયાત્રાનું પ્રથમ પગલું છે. ચંદન યાત્રામાં રથોનું પૂજન થશે અને રથોની સમારકામની પ્રક્રિયા શરૂ થશે.