Home / Gujarat / Ahmedabad : VIDEO: Chandan Yatra of Lord Jagannath to be held in Ahmedabad on the occasion of Akshay Tritiya,

VIDEO: અક્ષય તૃતીયા નિમિત્તે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા યોજાશે, રથોનું વિધિ અનુસાર થશે પૂજન

આજે અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા યોજાશે, જે 27 જૂન, 2025ના રોજ યોજાનારી 148મી રથયાત્રાનું પ્રથમ પગલું છે. ચંદન યાત્રામાં રથોનું પૂજન થશે અને રથોની સમારકામની પ્રક્રિયા શરૂ થશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon