Home / Religion : Why is Mahavir Jayanti celebrated?

Mahavir Jayanti 2025 : કેમ મનાવવામાં આવે છે મહાવીર જયંતિ, આ દિવસે શું છે વિશેષ? 

Mahavir Jayanti 2025 : કેમ મનાવવામાં આવે છે મહાવીર જયંતિ, આ દિવસે શું છે વિશેષ? 

મહાવીર Mahavir જયંતિ એ જૈન સમુદાયનો મુખ્ય અને પવિત્ર તહેવાર છે, જે ભગવાન મહાવીરની Mahavir જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને જૈન ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને ખૂબ જ આદર અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન મહાવીરના Mahavir જન્મની 2623મી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 10 એપ્રિલના રોજ મહાવીર Mahavir જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસની તારીખ અને સમય નીચે આપેલ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon