Home / Religion : Which 5 villages did the Pandavas ask for, which led to the Mahabharata war?

Religion : પાંડવોએ કયા 5 ગામો માંગ્યા હતા, કે જેના કારણે મહાભારત યુદ્ધ થયું

Religion : પાંડવોએ કયા 5 ગામો માંગ્યા હતા, કે જેના કારણે મહાભારત યુદ્ધ થયું

મહાભારત યુદ્ધનું મુખ્ય કારણ પાંડવો અને કૌરવો વચ્ચેનો સત્તા સંઘર્ષ હતો. જ્યારે પાંડવોએ 13 વર્ષનો વનવાસ અને એક વર્ષ ગુપ્તવાસ પૂર્ણ કર્યો, ત્યારે તેઓએ પોતાનું રાજ્ય પાછું મેળવવાનો પ્રયાસ કર્યો. જોકે, તેઓ યુદ્ધ ટાળવા માંગતા હતા અને તેથી ભગવાન કૃષ્ણએ પાંડવો વતી શાંતિ માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon