Home / Gujarat / Bharuch : Chaitar Vasava's reaction to MP Mansukh Vasava's statement

Bharuch: મનરેગા કૌભાંડ મુદ્દે મનસુખ વસાવાના નિવેદન પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા, જાણો શું કહયું

Bharuch: મનરેગા કૌભાંડ મુદ્દે મનસુખ વસાવાના નિવેદન પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા, જાણો શું કહયું

Bharuch News: ભરુચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આજે જ ભરુચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડ મામલે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું જેને લઈ આમ આદમી પાર્ટીના ધારાસખ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon