Bharuch News: ભરુચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આજે જ ભરુચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડ મામલે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું જેને લઈ આમ આદમી પાર્ટીના ધારાસખ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

