લગ્ન એક એવું બંધન છે જેને મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહેવા માટે પ્રેમ અને પરસ્પર આદરની જરૂર હોય છે. લગ્ન સંબંધમાં પારદર્શિતા હોવી જોઈએ. એકબીજા સાથે ખુલીને વાત કરવી અને તમારી લાગણીઓ એકબીજા સાથે શેર કરવી ખૂબ જ જરૂરી છે. પતિ-પત્ની બંનેએ પોતાના દામ્પત્ય જીવનને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. તમને એવી બાબતો વિશે જણાવીશું જે સંબંધોને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે.

