મનરેગા કૌભાંડે ગુજરાત સરકારની પ્રતિષ્ઠા એટલી હદે ખરડી છે કે, રાજ્યની મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યકક્ષાના કૃષિપ્રધાન બચુ ખાબડથી અંતર જાળવી રાખ્યુ હતું. આ કૌભાંડમાં મંત્રીપુત્રોએ જ લાખો કરોડો રૂપિયા સેરવી લીધાં છે.
મનરેગા કૌભાંડે ગુજરાત સરકારની પ્રતિષ્ઠા એટલી હદે ખરડી છે કે, રાજ્યની મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યકક્ષાના કૃષિપ્રધાન બચુ ખાબડથી અંતર જાળવી રાખ્યુ હતું. આ કૌભાંડમાં મંત્રીપુત્રોએ જ લાખો કરોડો રૂપિયા સેરવી લીધાં છે.