Home / Gujarat / Panchmahal : A massive MGNREGA scam has been alleged in Jambughoda

પંચમહાલમાં મનરેગા કૌભાંડ: 42 હજારની વસ્તી ધરાવતાં જાંબુઘોડા તાલુકામાં 300 કરોડનો ખર્ચ કરાયો; CBI તપાસની માંગ

પંચમહાલમાં મનરેગા કૌભાંડ: 42 હજારની વસ્તી ધરાવતાં જાંબુઘોડા તાલુકામાં 300 કરોડનો ખર્ચ કરાયો; CBI તપાસની માંગ

દાહોદમાં મનરેગા કૌભાંડમાં કૃષિમંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોની સંડોવણી બહાર આવી છે. આ કૌભાંડનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજનામાં 100 કરોડનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 42 હજારની વસ્તી ધરાવતાં જાંબુઘોડા તાલુકામાં છેલ્લાં ચારેક વર્ષમાં મનરેગાના નામે 300 કરોડના કામો થયા હોવાનું બહાર આવ્યુ છે જેમાં સ્થાનિકોને રોજગાર તો મળ્યો નથી બલ્કે માત્રને માત્ર મટીરિયલ જ સપ્લાય કરીને સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરાયુ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon