Home /
Gujarat
/
Rajkot
: Rajkot news: A shocking revelation was made about the burning of the body after the murder of an elderly man in Raiyadahar
Rajkot news: રૈયાધારમાં વૃદ્ધની હત્યા બાદ મૃતદેહ સળગાવવા મુદ્દે આવો ચોંકાવનારો ખુલાસો થયો

Last Update :
20 Nov 2025
Rajkot news: રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં સેવા ભક્તિ કરતા વૃદ્ધની હત્યા કરી આરોપીઓ દ્વારા લાશ સળગાવવાના કેસમાં પોલીસને લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. યુનિવર્સિટી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.