Home / Gujarat / Kheda : Authorities take action after being declared cholera-affected

Nadiad News: કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા બાદ તંત્રની કાર્યવાહી, 2 બરફની ફેક્ટરી સિલ કરાઈ

Nadiad News: કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા બાદ તંત્રની કાર્યવાહી, 2 બરફની ફેક્ટરી સિલ કરાઈ

Nadiad News: તાજેતરમાં જ 30 કરતાં પણ વધુ કોલેરાના દર્દીઓ નડિયાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નડિયાદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું. નડિયાદ કમિશ્નરની કોલેરાને લઇને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. નડિયાદના શાંતિનગર અને અમદાવાદી દરવાજા વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon