Nadiad News: તાજેતરમાં જ 30 કરતાં પણ વધુ કોલેરાના દર્દીઓ નડિયાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નડિયાદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું. નડિયાદ કમિશ્નરની કોલેરાને લઇને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. નડિયાદના શાંતિનગર અને અમદાવાદી દરવાજા વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા છે.

