Home / Gujarat / Surat : Narmad University graduation fee increased by 8 percent

Surat News: નર્મદ યુનિવર્સિટીના પદવીદાનની ફીમાં 8 ટકાનો વધારો, દાતા વિનાના કોર્સમાં પણ અપાશે મેડલ

Surat News: નર્મદ યુનિવર્સિટીના પદવીદાનની ફીમાં 8 ટકાનો વધારો, દાતા વિનાના કોર્સમાં પણ અપાશે મેડલ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓગષ્ટમાં યોજાનાર 57મા ખાસ પદવીદાનની તૈયારી શરૂ કરાઇ છે. પદવી મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા 1 જૂન 2025થી શરૂ થશે. આ નિર્ણય તાજેતરમાં યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવામાં આવ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon