Home / Gujarat / Chhota Udaipur : MGVCL's negligence in Naswadi

Chhotaudepur News: નસવાડીમાં MGVCLની બેદરકારી, 11 KV વીજલાઈન બની જીવતા બોંબ સમાન 

Chhotaudepur News: નસવાડીમાં MGVCLની બેદરકારી, 11 KV વીજલાઈન બની જીવતા બોંબ સમાન 

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી રોડ ઉપર 11 કેવીની વીજલાઇન તેમજ અન્ય વીજલાઇન જીવતા બોંબ સમાન બની છે. વીજલાઈન મકાનો ઉપરથી પસાર થતી હોવાથી મોટી દુર્ઘટના સર્જાય શકે તેમ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રજૂઆત છતાં કામગીરી નહી

કુકાવટી રોડ ઉપર વારંવાર વીજલાઇન માં ધડાકા થાય છે સ્થાનિક લોકોએ મધ્યગુજરાત વીજકંપની ના અધિકારીઓ ને રજૂઆત કરવા છતાંય વીજલાઇન મુખ્ય રસ્તા ઉપર ફેરવવામાં આવતી નથી જંગલ ઝાડીઓ માં વીજલાઇન હોવાથી વારંવાર ફોલ્ટ સર્જાય છે અને જીવતા વીજવાયરો તૂટી પડે છે અને ધડાકા ભડાકા થાય છે નજીક માં ધાર્મિક સ્થળ આવેલું છે પ્રાથમિક શાળા આવેલી છે કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી હોનારત બને તેમ છે. 

વીજ ઉપકરણોને નુકસાન

આ વિસ્તાર માં વીજફોલ્ટ થાય ત્યારે અનેક મકાનો ના વીજ ઉપકરણો ને નુકશાન થાય છે મધ્યગુજરાત વીજકંપની ના અધિકારીઓ એ વીજલાઇન નાખી ત્યારે કોઈ પણ પરવાનગી મકાન માલિકો પાસે લીધી નથી અને સોસાયટીના પ્લૉટ ઉપર થી વીજલાઇન જતી હોવાથી મધ્યગુજરાત વીજકંપની આ વીજલાઇન ખસેડતી નથી જેના કારણે લોકો માં ભારે રોષ

Related News

Icon