Religion: નિર્જળા એકાદશી કે ભીમસેની એકાદશી આવવાને હવે થોડા જ દિવસો બાકી છે. આ Nirjala Ekadashi ને હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે મહાભારત કાળ દરમિયાન, આ વ્રત સૌપ્રથમ ભીમે રાખ્યું હતું, તેથી આ વ્રતને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે.

