સુરતના ઓલપાડમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. પાકિસ્તાનમાં સ્ટ્રાઈક તો ઝાંખી હે, POK તો બાકી હેના નારા લગાવવામાં આવ્યાં હતાં. ઓલપાડ ટાઉનમાં ભારત માતા કી જય નાં નારા લાગ્યા હતાં. સાથે જ દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતાં.
સુરતના ઓલપાડમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. પાકિસ્તાનમાં સ્ટ્રાઈક તો ઝાંખી હે, POK તો બાકી હેના નારા લગાવવામાં આવ્યાં હતાં. ઓલપાડ ટાઉનમાં ભારત માતા કી જય નાં નારા લાગ્યા હતાં. સાથે જ દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતાં.