Home / Gujarat / Rajkot : Amit Chavda's harsh attack on the government

અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું 'આખો દેશ શોકાતુર છે અને ભાજપના...'

અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું 'આખો દેશ શોકાતુર છે અને ભાજપના...'

પહેલગામ હુમલાને લઈ રાજકોટમાં વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ પહેલગામ આંતકવાદી હુમલાને વખોડ્યો છે. નિવેદન આપતાં તેમણે જણાવ્યું કે, બોર્ડરની સુરક્ષામાં સરકાર ફેલ રહી છે. જે દેશ બહારના લોકો છે તે ગેરકાયદેસર રહેતા હોય તો તેની સામે કાર્યવાહી કરવાની જ હોય, પોલીસ અને તંત્રએ કામગીરી ન કરી હોવાથી આટલા ઘૂસણખોરો ઘુસ્યા છે. કોઈ પણ દેશનો નાગરિક હોય પણ તે ગેરકાયદેસર વ્યક્તિ હોય તો તેને રહેવા દેવો ન જોઈએ.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon