Home / Gujarat / Rajkot : family stranded in Jammu seeks help from authorities

જમ્મુમાં ફસાયેલા Rajkotના પરિવારની વ્હારે આવ્યું તંત્ર, કલેક્ટરે શ્રીનગરથી રાજકોટ સુધીની કરી આપી વ્યવસ્થા

જમ્મુમાં ફસાયેલા Rajkotના પરિવારની વ્હારે આવ્યું તંત્ર, કલેક્ટરે શ્રીનગરથી રાજકોટ સુધીની કરી આપી વ્યવસ્થા

Pahalgam Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. આ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા છે. જેને પગલે ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઘટનાને પગલે અઢળક લોકો જમ્મુમાં ફસાયેલા છે. આજે જ ભાવનગરના ફસાયેલા 17 લોકો પોતાના વતન પરત ફર્યા હતા. એવામાં રાજકોટનો એક પરિવાર પણ ત્યાં ફસાયો હતો. જો કે, તંત્રની મદદથી તેમને હેમખેમ પરત લાવવામાં સફળતા મળી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon