Home / World : India fired 11 missiles at Pakistan airbase, Pakistani Minister Mohsin Naqvi admits

પાક એરબેઝ પર ભારતે 11 મિસાઈલો ઝીંકી હતીં, પાકિસ્તાની મંત્રી મોહસિન નક્વીની કબૂલાત

પાક એરબેઝ પર ભારતે 11 મિસાઈલો ઝીંકી હતીં, પાકિસ્તાની મંત્રી મોહસિન નક્વીની કબૂલાત

આજથી બે મહિના પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં અનેક સૈન્ય ઠેકાણા અને આતંકવાદી ઠેકાણાઓને ખાતમો કરી નાખ્યો હતો. ત્યારે હવે પાકિસ્તાનના મંત્રી મોહસિન નક્વીએ પાક એરબેઝ પર હુમલા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નક્વીએ કહ્યું કે, ‘મે મહિનામાં ભારતે પાકિસ્તાનના એરબેઝ પર 11 મિસાઈલો ઝીંકી, ત્યારે ત્યાં એરક્રાફ્ટ અને વવાયુસેનાના જવાનો પણ હાજર હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon