Home / India : Jammu and Kashmir Chief Minister Omar Abdullah gave this reaction on the ceasefire, read in detail

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ યુદ્ધવિરામ અંગે આવી પ્રતિક્રિયા આપી, વાંચો વિગતવાર

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ યુદ્ધવિરામ અંગે આવી પ્રતિક્રિયા આપી, વાંચો વિગતવાર

J&K CM On India-Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે શનિવારે (10 મે, 2025) ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર ભારતે સહમતિ દાખવી છે, ત્યારે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. આ મામલે ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનના નિર્ણયને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આવકાર્યો હતો. તેમણે કહ્યું કે, 'યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવાની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી, હું તેને દીલથી આવકારું છું. અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે...'

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon