લોકોને નિરાશામાંથી બહાર લાવી આશાવાદી બનાવવા 'કુછ ભી હો સકતા હૈ' જેવો જાદુઈ મંત્ર આપનાર અનુપમ ખેરમાં લિડરશીપના ગુણો છે. સમાજ અને દેશ સામેકોઈ સમસ્યા હોય કે સંક આવ્યું હોય ત્યારે એક્ટર-ડિરેક્ટર બીજાની જેમ ડિપ્લોમેટિક મૌન સેવવાનો બદલે ખુલીને પોતાનો અભિપ્રાય શેયર કરે છે.

