Home / Gujarat / Ahmedabad : Not only former CM Vijay Rupani, these leaders also died in a plane crash

પૂર્વ CM વિજય રૂપાણી જ નહીં આ નેતાઓના પણ હવાઈ દુર્ઘટનામાં થયા મોત

પૂર્વ CM વિજય રૂપાણી જ નહીં આ નેતાઓના પણ હવાઈ દુર્ઘટનામાં થયા મોત

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં એક મુસાફર સિવાય બીજું કોઈ બચી શક્યું નહીં. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ગુરુવારે ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171માં તેઓ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા. ભૂતકાળમાં પણ ભારતની અંદર ઘણી વખત વિમાન દુર્ઘટના બની છે. જેમાં ઘણાં દિગ્ગજ નેતાઓનું પણ મોત થયું છે. કોંગ્રેસના નેતા માધવરાજ સિંધિયા, વાયએસઆર, સંજય ગાંધી જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon