Home / India : When did Air India plane accidents occur in India, take a look at the list

ભારતમાં Air Indiaના વિમાન સાથે ક્યારે ક્યારે સર્જાઇ હતી દુર્ઘટના, યાદી પર એક નજર

ભારતમાં Air Indiaના વિમાન સાથે ક્યારે ક્યારે સર્જાઇ હતી દુર્ઘટના, યાદી પર એક નજર

આજે ગુરુવારે ૧૨ જૂન અમદાવાદમાં એક મોટો વિમાન અકસ્માત સર્જાયો છે. Air Indiaનું પેસેન્જર પ્લેન બોઇંગ ડ્રીમલાઇન 787 ક્રેશ થયું. લંડન જઈ રહેલા આ વિમાનમાં 10 ક્રૂ સભ્યો ઉપરાંત 242 મુસાફરો હતા. ચાલો જાણીએ કે એર ઈન્ડિયાના વિમાનો ક્યારે અને ક્યાં મોટા અકસ્માતોનો ભોગ બન્યા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon