Home / Gujarat / Surat : Prayers for the dead of the terrorist attack in Pahalgam

Surat News: પહલગામમાં થયેલા આતંકી હુમલાના મૃતકો માટે પ્રાર્થના, ગુરુકુળના વિદ્યાર્થીઓએ અર્પી શ્રદ્ધાંજલિ

Surat News: પહલગામમાં થયેલા આતંકી હુમલાના મૃતકો માટે પ્રાર્થના, ગુરુકુળના વિદ્યાર્થીઓએ અર્પી શ્રદ્ધાંજલિ

સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં મૃત્યુ પામેલા આત્માઓને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તા. 22, એપ્રિલ, 2025, મંગળવારે બપોરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon