ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત રાજ્યભરમાંથી અક્સ્માતની ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં ફરી ગુજરાતમાં ત્રણ સ્થળો પરથી ગંભીર અક્સ્માતની ઘટના સામે આવી છે જેમાં કુલ ત્રણ લોકોના મોત થયાં છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.
ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત રાજ્યભરમાંથી અક્સ્માતની ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં ફરી ગુજરાતમાં ત્રણ સ્થળો પરથી ગંભીર અક્સ્માતની ઘટના સામે આવી છે જેમાં કુલ ત્રણ લોકોના મોત થયાં છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.