Home / Gujarat / Rajkot : In the event of an accident, the bus company was fined a meager Rs 2674

Rajkot news : અકસ્માતની ઘટનામાં બસ ચલાવનાર કંપનીને મામૂલી 2674નો દંડ, દુર્ઘટનામાં થયા હતા 4ના મોત

Rajkot news : અકસ્માતની ઘટનામાં બસ ચલાવનાર કંપનીને મામૂલી 2674નો દંડ, દુર્ઘટનામાં થયા હતા 4ના મોત

રાજકોટમાં ગત રોજ બસ ચાલકે સંખ્યાબંધ વાહનોને ટક્કર મારી હતી, આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ  અકસ્માતની ઘટનામાં કંપનીને માત્ર 2674 રૂ.નો દંડ ફટકારીને તંત્રએ સંતોષ મેળવ્યો છે. એજન્સીનું સંચાલન મનપાના પૂર્વ આસી.ઇજનેર જસ્મિન રાઠોડ અને ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર નામની વ્યક્તિ સંભાળે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon