Rajkot News: રાજકોટમાં લોકમેળા અંગે સમાચાર આવી રહ્યા છે. લોક મેળો રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે. રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. રેસકોર્સ મેદાન ખાતે તા.14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાશે. પાંચ દિવસ સુધી લોકો મેળો માણી શકશે.

