Rajkot News: રાજકોટના ગોંડલ વિવાદમાં નવો વણાંક સામે આવ્યો છે. બેફામ વાણી વિલાસથી પ્રખ્યાત થયેલા બન્ની ગજેરા પાસા હેઠળ ધકેલાયો છે. બન્નીને હાલમાં વડોદરા જેલ હવાલે કરાયો છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ બેફામ વાણી વિલાસ કરી લખણ ઝળકાવ્યા હતા. છેલ્લા વીડિયોમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ બન્ની ગજેરાએ ટાર્ગેટ કર્યા હતા.

