Rajkot News: ગુજરાતમાંથી સતત આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે એવામાં ફરી એક વખત રાજકોટમાંથી આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં ખેડૂતે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. ખેડૂતે પોતાની વાડીની ઓરડીમાં આપઘાત કર્યો હતો.

