Home / Gujarat / Rajkot : Farmer commits suicide in financial distress

Rajkotમાં આર્થિક ભીંસમાં આવી ખેડૂતનો આપઘાત, નકલી બિયારણથી પાક ન ઉગતા જીવન ટૂંકાવ્યું

Rajkotમાં આર્થિક ભીંસમાં આવી ખેડૂતનો આપઘાત, નકલી બિયારણથી પાક ન ઉગતા જીવન ટૂંકાવ્યું

Rajkot News: ગુજરાતમાંથી સતત આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે એવામાં ફરી એક વખત રાજકોટમાંથી આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં ખેડૂતે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. ખેડૂતે પોતાની વાડીની ઓરડીમાં આપઘાત કર્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon