Home / India : External Affairs Minister S. Jaishankar took a dig at Europe for giving a speech on the Pahalgam attack, know what he said

વિદેશ મંત્રી એસ.જયશંકરે પહલગામ હુમલા અંગે ભાષણ આપનારા યુરોપ પર કટાક્ષ કર્યો, જાણો શું કહ્યું

વિદેશ મંત્રી એસ.જયશંકરે પહલગામ હુમલા અંગે ભાષણ આપનારા યુરોપ પર કટાક્ષ કર્યો, જાણો શું કહ્યું

S. Jaishankar: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે, ભારતને વિશ્વમાં ઉપદેશ આપનારા લોકોની નહીં, પણ સહયોગીઓની જરૂર છે. ખાસ કરીને બેવડું વલણ ધરાવતાં લોકોની તો જરૂર જ નથી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon