એક્ટ્રેસ પાયલ રોહતગી પતિ સંગ્રામ સાથે છુટાછેડાના સમાચારને લઇને ચર્ચામાં છે. પાયલ રોહતગીએ સંગ્રામ સિંહ ચેરિટેબલ ફાઉન્ડેશની ડાયરેક્ટરની પોસ્ટ પરથી રાજીનામું આપ્યું છે. જે બાદ તેમના છુટાછેડાની અફવા ઉડી રહી છે. હવે સંગ્રામ સિંહે તેની પાછળનું કારણ જણાવ્યું છે.

