Home / Gujarat / Rajkot : Village in Sardhar of Rajkot diocese voluntarily shuts down due to harassment by anti-social elements

Rajkot news: રાજકોટ પંથકના સરધારમાં અસામાજિક તત્વોના ત્રાસથી ગામ સ્વયંભૂ બંધ

Rajkot news: રાજકોટ પંથકના સરધારમાં અસામાજિક તત્વોના ત્રાસથી ગામ સ્વયંભૂ બંધ

Rajkot news: રાજકોટ પંથકમાં આવેલું સરધાર ગામ આજે સ્વયંભૂ બંધ રહ્યું હતું. કારણ હતું અસામાજિક તત્વોના ત્રાસથી ગ્રામજનો એકઠા થઈને બંધ પાળ્યો હતો. બાદમાં આક્રોશ સભાનું આયોજન કરી ગામમાં અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. સરધાર ગામમાં અવાર નવાર અસામાજિક તત્વો વેપારીઓ પર હુમલો કરતા હોવા ઉપરાંત અન્યોને રંજાડતા હોવાની ફરિયાદો ઉઠી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon