સૌરાષ્ટ્રમાં ગફલતના કારણે નાના ભલકાઓ ડૂબી જવાની ઘટનાઓવધ ીરહી છે. ત્યારે મોરબી, અને સાવરકુંડલા પંથકમાં બે બાળકો ડૂબી જવાની કમનસીબ ઘટનાઓ બની છે. મોરબીના નવલખી ફાટક પાસે ગંદા પાણીની કુંડીમાં એક બાળક પડી જતા મૃત્યુ થયું છે. બીજા બનાવમાં સાવરકુંડલા તલુકાના લુવારા ગામની સીમના કૂવામાં બે વર્ષનું બાળક ડૂબી જતા મોત નીપજયું છે.

