Home / Sports : Shahid Afridi gave statement on Pahalgam attack

'પુરાવો આપો કે પાકિસ્તાને...', Shahid Afridiએ કર્યું શરમજનક કામ, Pahalgam Attack પર આપ્યું આવું નિવેદન

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. એક તરફ પાકિસ્તાનની નિંદા થઈ રહી છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) એ એક શરમજનક કામ કર્યું છે. આતંકવાદી હુમલાની નિંદા કરવાને બદલે, આફ્રિદીએ ભારત પાસે પુરાવા માંગ્યા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon